પાનકાર્ડ માટે ૧લી એપ્રિલથી જન્મતારીખનો પુરાવો ફરજિયાત: આધારકાર્ડ હવે માન્ય ગણાશે નહિ.
પાનકાર્ડ માટે ૧લી એપ્રિલથી જન્મતારીખનો પુરાવો ફરજિયાત: આધારકાર્ડ હવે માન્ય ગણાશે નહિ.
Published on: 19th March, 2026

૧લી એપ્રિલથી PAN કાર્ડ માટે અરજી કરવા જન્મ તારીખનો પુરાવો ફરજિયાત છે. નવી અરજીમાં જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત આપવું પડશે. ઘણા લોકો આધારકાર્ડની નકલથી અરજી કરે છે, પણ ૧લી એપ્રિલ, ૨૦૨૬ પછી માત્ર આધારકાર્ડ જોડેલી PAN કાર્ડની અરજી માન્ય નહીં રહે.