દેવ ગૌડાનો પ્રેમ અમારા માટે હતો પણ લગ્ન મોદી સાહેબ સાથે: મલ્લિકાર્જુન.
દેવ ગૌડાનો પ્રેમ અમારા માટે હતો પણ લગ્ન મોદી સાહેબ સાથે: મલ્લિકાર્જુન.
Published on: 19th March, 2026

રાજ્યસભાના 37 સાંસદોને વિદાય આપવામાં આવી. સંસદીય પ્રણાલી વખાણવા લાયક છે. જ્યારે સાંસદો કેન્ટીનમાં જમવા જાય ત્યારે 'આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા' જેવા દ્રશ્યો જોવા મળે છે. સ્કૂલના શિક્ષક કે પોલીસ અધિકારીની બદલી થાય ત્યારે ગુણગાન ગાઈ ભાવભીની વિદાય અપાય છે. દેવ ગૌડા અને મલ્લિકાર્જુન ખડગેએ પણ વાત કરી. આ એક પ્રસંગપટ છે.