Delhi NCR Rain: 150 થાંભલા તૂટ્યા, 25 ટ્રાન્સફોર્મર ઠપ્પ, 16 ગામોમાં અંધારપટ છવાયો.
Delhi NCR Rain: 150 થાંભલા તૂટ્યા, 25 ટ્રાન્સફોર્મર ઠપ્પ, 16 ગામોમાં અંધારપટ છવાયો.
Published on: 19th March, 2026

બુધવારે Delhi-NCR માં વાવાઝોડા સાથે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. 150થી વધુ વીજ થાંભલા તૂટ્યા, 25 ટ્રાન્સફોર્મર બગડ્યા, 16 ગામોમાં વીજળી ગુલ થઈ. ખેડૂતોના પાકને નુકસાન થયું. IMD એ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે અને યલો એલર્ટ જાહેર કરાયું છે, પરંતુ AQI માં સુધારો થયો છે.