અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે.
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે.
Published on: 24th March, 2026

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) સાથે જોડાયેલા બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે CBI અને EDને નિષ્પક્ષ તપાસનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આદેશ આપ્યો છે કે તપાસ પારદર્શક અને સમય મર્યાદામાં પૂર્ણ થવી જોઈએ.