દેશમાં કોઈ પણ જરૂરી ચીજ - વસ્તુની અછત સર્જાશે નહીં.
દેશમાં કોઈ પણ જરૂરી ચીજ - વસ્તુની અછત સર્જાશે નહીં.
Published on: 24th March, 2026

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા Iran યુદ્ધ વચ્ચે, PM મોદીએ દેશમાં કોઈપણ વસ્તુની અછત ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લીધાં છે. ક્રૂડ ઓઈલ, LPG જહાજોને સલામત રીતે લાવવા, ગલ્ફ દેશો સાથે વાતચીત કરી સપ્લાય ચાલુ રાખવા, કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરી કાળાબજારીયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને રાજ્યો સાથે મળી સપ્લાય ચેન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખાતર, અનાજ અને ઉર્જાનો પુરવઠો અવિરત ચાલુ રાખવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.