મલેશિયા-ભારત વચ્ચે SEMICONDUCTOR, આયુર્વેદ સહિત 11 કરારો થયા.
મલેશિયા-ભારત વચ્ચે SEMICONDUCTOR, આયુર્વેદ સહિત 11 કરારો થયા.
Published on: 09th February, 2026

વડાપ્રધાન મોદીની મલેશિયા મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયા વચ્ચે SEMICONDUCTOR, આયુર્વેદ જેવા ક્ષેત્રોમાં 11 કરારો થયા. જેમાં જામનગરની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટનો સમાવેશ થાય છે. આ કરારોથી બન્ને દેશોના સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે. આતંકવાદ મુદ્દે ભારતનો સંદેશ સ્પષ્ટ છે એવું મોદીએ મલેશિયન PM સાથેની દ્વિપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું.