અમેરિકા ભારતને 25% પેનલ્ટી ટેરિફ પરત કરશે, ઉદ્યોગપતિઓને આશરે ₹40 હજાર કરોડની રાહત થશે
અમેરિકા ભારતને 25% પેનલ્ટી ટેરિફ પરત કરશે, ઉદ્યોગપતિઓને આશરે ₹40 હજાર કરોડની રાહત થશે
Published on: 09th February, 2026

અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતને મોટી રાહત મળી છે. અમેરિકાએ ટેરિફ 50% થી ઘટાડી 18% કર્યો છે, અને રશિયન તેલ આયાત પર લાગેલો 25% પેનલ્ટી ટેરિફ પણ પરત કરશે. આ રિફંડ Customs and Border Protection કાયદા હેઠળ થશે. ભારતીય નિકાસકારોને આશરે ₹40 હજાર કરોડની રાહત મળવાની શક્યતા છે. જોકે, ભારતે રશિયા પાસેથી તેલની આયાત ચાલુ ન રાખવી તેના પર દેખરેખ રખાશે. Trump એ આ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.