PM મોદીની આદિવાસી વિદ્યાર્થીઓ સાથે વાતચીત
PM મોદીની આદિવાસી વિદ્યાર્થીઓ સાથે વાતચીત
Published on: 09th February, 2026

PM નરેન્દ્ર મોદીએ "પરીક્ષા પે ચર્ચા"ના 9મા સંસ્કરણમાં બાળકો સાથે ચર્ચા કરી. PMએ ગુજરાત, તમિલનાડુ, છત્તીસગઢ અને આસામના વિદ્યાર્થીઓ સાથે વાત કરી. 2047માં ભારત વિકસિત દેશ બનશે. "Made in India" વસ્તુઓ ખરીદવા વિનંતી કરી. વિદ્યાર્થીઓને વિદેશી વસ્તુઓ છોડીને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની સલાહ આપી. 'પરીક્ષા પે ચર્ચા'ની શરૂઆત 2018માં થઇ હતી, જેમાં પરીક્ષાના તણાવને ઓછો કરવાનો ઉદ્દેશ્ય છે. AIના ગુલામ ન બનવાની સલાહ આપી.