450 વર્ષ જૂના નકશાનો અંત! વિશ્વ ફલક પર ભારતનું કદ બદલાશે!
450 વર્ષ જૂના નકશાનો અંત! વિશ્વ ફલક પર ભારતનું કદ બદલાશે!
Published on: 05th September, 2026

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ 164-1 ના પ્રચંડ બહુમતીથી એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, જે 450 વર્ષ જૂના 'મર્કેટર પ્રોજેક્શન' નકશાને બદલીને 'ઇક્વલ અર્થ' (Equal Earth) નકશાના ઉપયોગને પ્રોત્સાહન આપશે. આ નિર્ણયથી ભૌગોલિક દ્રષ્ટિકોણ બદલાશે, કારણ કે જૂનો નકશો ઉત્તરીય દેશોને વાસ્તવિકતા કરતાં ઘણા મોટા દર્શાવતો હતો. આ ફેરફાર ભારત અને 'ગ્લોબલ સાઉથ' દેશોને તેમના સાચા કદમાં રજૂ કરશે, જે શિક્ષણ અને વૈશ્વિક સમજણ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.