ઉત્તર પ્રદેશની સહારનપુર મસ્જિદ તોડી પાડવા મુદ્દે હોબાળો
ઉત્તર પ્રદેશની સહારનપુર મસ્જિદ તોડી પાડવા મુદ્દે હોબાળો
Published on: 05th September, 2026

સહારનપુરમાં કલેકટર સંકુલ સ્થિત મસ્જિદને ગેરકાયદેસર ગણીને વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર વડે તોડી પાડવામાં આવી. આ માળખાને કોર્ટે ગેરકાયદેસર જાહેર કર્યું હતું અને અપીલ પણ ફગાવી દીધી હતી. આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા સઘન ગોઠવવામાં આવી હતી. દરમિયાન, કૈરાના સાંસદ ઇકરા હસનને સહારનપુર જતાં અટકાવવા તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા.