સંગીત થેરેપી: મ્યુઝિક અને ન્યુરોસાયન્સ દ્વારા માનસિક શાંતિ
સંગીત થેરેપી: મ્યુઝિક અને ન્યુરોસાયન્સ દ્વારા માનસિક શાંતિ
Published on: 09th September, 2026

મ્યુઝિક થેરેપી સમજવા માટે સંગીત કે ન્યુરોસાયન્સનું જ્ઞાન જરૂરી નથી. આપણા મગજના કોષો સંગીતના સુરો દ્વારા અસર પામે છે. મગજ ઇલેક્ટ્રિસિટીનું પાવર-હાઉસ છે, જ્યાં ન્યુરોન્સ વીજળીના તરંગોનું આદાન-પ્રદાન કરે છે. સંગીત મગજને શાંત કરી, સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલની અસર ઘટાડે છે. શાસ્ત્રીય સંગીતના સુર, ખાસ કરીને રાગ યમન, ડોપામાઇન (રિવોર્ડ હોર્મોન) ટ્રિગર કરીને મનને શાંત કરે છે. રાગ યમન સાંજના સમયે મગજની મેલાટોનિન ઉત્પાદન પ્રક્રિયાને ઝડપી બનાવે છે.