સંત નિરંકારી મિશન દ્વારા પ્રોજેક્ટ અમૃતનો ચોથો તબક્કો શરૂ: જળસ્ત્રોતોની સફાઈ.
સંત નિરંકારી મિશન દ્વારા પ્રોજેક્ટ અમૃતનો ચોથો તબક્કો શરૂ: જળસ્ત્રોતોની સફાઈ.
Published on: 19th February, 2026

સંત નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ હેઠળ ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાનનો ચોથો તબક્કો શરૂ થયો. જામનગર સહિત દેશભરમાં 1500થી વધુ સ્થળોએ જળસ્ત્રોતોની સફાઈ કરાશે. જળ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં આવશે. 'સ્વચ્છ જળ, સ્વચ્છ મન' અભિયાન એ સંકલ્પનું પ્રતીક છે.