લખતરના કડુમાં ઝેરી મધમાખીનો હુમલો: ૧૦થી વધુ લોકોને ડંખ માર્યા, ગામમાં ભયનો માહોલ.
લખતરના કડુમાં ઝેરી મધમાખીનો હુમલો: ૧૦થી વધુ લોકોને ડંખ માર્યા, ગામમાં ભયનો માહોલ.
Published on: 04th March, 2026

લખતર તાલુકાના કડુ ગામે ઝેરી મધમાખીઓએ આતંક મચાવ્યો, જેનાથી ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ. હાઈવે પર મધમાખીઓના હુમલાથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો. બસ સ્ટેન્ડ પાસે મધમાખીઓનું ઝુંડ ઉડતા બાઈક ચાલકો તળાવમાં કૂદ્યા, અને લારી-ગલ્લાના વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી.