આમોદમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેતરોમાં ઘૂસ્યા, મગનો પાક બળી ગયો
આમોદમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેતરોમાં ઘૂસ્યા, મગનો પાક બળી ગયો
Published on: 04th March, 2026

ભરૂચના આમોદમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું. 100 એકર જમીનમાં પાણી ફરી વળતા મગનો પાક બળીને ખાખ થયો. ખેડૂતોએ તંત્રની બેદરકારી સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી, વળતરની માંગ કરી. નર્મદા નિગમની બેદરકારીથી ખેડૂતો પરેશાન થયા.