ગજેરા બંધુઓ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી, ઈકો સેલની LOOK OUT નોટિસ જાહેર કરાઈ.
ગજેરા બંધુઓ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી, ઈકો સેલની LOOK OUT નોટિસ જાહેર કરાઈ.
Published on: 24th February, 2026

સુરતમાં ગજેરા બંધુઓ પર 1929 કરોડના કૌભાંડ મામલે પોલીસ તવાઈ વધી. વસંત ગજેરા સહિત નવ આરોપીઓ ફરાર થતા, હાઈકોર્ટના આદેશ બાદ ઈકો સેલે LOOK OUT નોટિસ બહાર પાડી છે. આરોપીઓ વિદેશ ભાગી ના જાય તે માટે આ કાર્યવાહી કરાઈ છે, અને પોલીસ કોલ ડીટેલ્સથી તપાસ કરી રહી છે.