રાજકોટના જંગલેશ્વરમાં પહેલા દિવસે 1119 મકાનો તોડ્યા, આજે બંગલાઓ પર બુલડોઝર ચાલશે.
રાજકોટના જંગલેશ્વરમાં પહેલા દિવસે 1119 મકાનો તોડ્યા, આજે બંગલાઓ પર બુલડોઝર ચાલશે.
Published on: 24th February, 2026

રાજકોટના જંગલેશ્વરમાં સોમવારથી ડિમોલિશન ઓપરેશન શરૂ; આજી નદીના પટ અને સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના 3600થી વધુ કર્મચારીઓએ મોરચો સંભાળ્યો. પહેલા દિવસે 1119 મકાનો જમીનદોસ્ત કરાયા. આજે બંગલાઓ પર બુલડોઝર ચાલશે.