સુરત મનપામાં રાજીનામાના નાટકનો અંત, ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું પરત ખેંચ્યું.
સુરત મનપામાં રાજીનામાના નાટકનો અંત, ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું પરત ખેંચ્યું.
Published on: 24th February, 2026

સુરત મનપાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું પરત ખેંચતા વિવાદ શાંત થયો. અંગત કારણોસર રાજીનામું આપ્યા બાદ પરિવાર અને શુભેચ્છકોએ સમજાવટ કરી. શહેરના હિત અને વહીવટી જવાબદારીઓને ધ્યાને રાખીને તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. તેઓ ટૂંક સમયમાં પોતાની કામગીરી સંભાળશે, જેનાથી અધિકારીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. વહીવટી તંત્રમાં ચર્ચાઓ શરૂ થઈ છે.