ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ લગ્ન નોંધણીના નવા કાયદાને આવકાર્યો, જેનાથી જ્ઞાતિ સંઘર્ષ ઘટશે અને સામાજિક શાંતિ સ્થપાશે.
ઝાલવાડના સામાજીક અગ્રણીઓએ લગ્ન નોંધણીના નવા કાયદાને આવકાર્યો, જેનાથી જ્ઞાતિ સંઘર્ષ ઘટશે અને સામાજિક શાંતિ સ્થપાશે.
Published on: 21st February, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના રહીશોએ લગ્ન નોંધણીના કાયદાના સુધારાને આવકાર્યો છે. Prem લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત થતા વાલીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે, સામાજિક સુરક્ષા વધશે તેમજ love જેહાદ જેવા કિસ્સાઓ પર અંકુશ આવશે અને પરિવારોમાં સુરક્ષાનો નવો આશાવાદ જાગ્યો છે.