ગાંધીનગરમાં વ્યાજખોરોનો ત્રાસ: યુવાને 1.80 કરોડ ચૂકવ્યા છતાં ધમકી, 7 સામે ફરિયાદ નોંધાઈ.
ગાંધીનગરમાં વ્યાજખોરોનો ત્રાસ: યુવાને 1.80 કરોડ ચૂકવ્યા છતાં ધમકી, 7 સામે ફરિયાદ નોંધાઈ.
Published on: 16th February, 2026

રાંધેજાના વેપારીએ વ્યાજે લીધેલા નાણાં સામે વધુ વ્યાજ ચૂકવ્યું છતાં, SECURITY CHEQUE પરત ન મળતા મારી નાખવાની ધમકી મળી. પેથાપુર પોલીસે સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી; ધ્રુવકુમાર દેસાઈએ આર્થિક સંકડામણને કારણે 2% થી 10% ના વ્યાજે રૂપિયા લીધા હતા. જમીન વેચીને રૂપિયા આપ્યા છતાં વ્યાજની ઉઘરાણી ચાલુ છે.