અમદાવાદના સાબરમતી Railway સ્ટેશનના પુનર્વિકાસથી મુસાફરોને નવી સુવિધાઓ મળશે.
અમદાવાદના સાબરમતી Railway સ્ટેશનના પુનર્વિકાસથી મુસાફરોને નવી સુવિધાઓ મળશે.
Published on: 16th February, 2026

સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસમાં હાઈ-રૂફ અને કોન્કોર્સ બનશે, જે આધુનિક સુવિધાઓ આપશે. 28 મીટર લાંબા ટ્રસનું અધિકારીઓએ નિરીક્ષણ કર્યું. પ્લેટફોર્મ પર 65 ફૂટ ઊંચાઈએ છત સ્થાપિત થશે અને કોન્કોર્સ ક્ષેત્રમાં વેટિંગ હોલ, ફૂડ પ્લાઝા હશે. 20 લિફ્ટ અને એસ્કેલેટર મુસાફરોની અવરજવર સરળ બનાવશે. 810 ટન ક્રેનથી 26 ટન વજનના ટ્રસને લોન્ચ કરાયો.