ઇડરમાં પ્રથમવાર સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન યોજાયું, જેમાં કવિઓએ કાવ્યો અને ગઝલો રજૂ કરી હતી.
ઇડરમાં પ્રથમવાર સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન યોજાયું, જેમાં કવિઓએ કાવ્યો અને ગઝલો રજૂ કરી હતી.
Published on: 18th February, 2026

સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઈડરમાં માતૃભાષા મહોત્સવ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન થયું. 16 ફેબ્રુઆરીએ આંજણા પાટીદાર કોલેજમાં કાર્યક્રમ યોજાયો, જેમાં સાહિત્યરસિકોએ કાવ્યપઠનનો આનંદ માણ્યો. ર્ડા.ભાગ્યેશ જહા અને ર્ડા.જયેન્દ્રસિંહ જાદવે માર્ગદર્શન આપ્યું, અને અશ્વિનભાઈ પટેલ સહિતના કવિઓએ કાવ્યો રજૂ કર્યા. સંચાલન ર્ડા.કુમાર જૈમિનિ શાસ્ત્રીએ કર્યું.