ડભોડા હનુમાન મંદિર રીનોવેશનને કારણે 25 ફેબ્રુઆરી સુધી બંધ: દર્શન, પૂજા અને ધાર્મિક વિધિઓ બંધ રહેશે.
ડભોડા હનુમાન મંદિર રીનોવેશનને કારણે 25 ફેબ્રુઆરી સુધી બંધ: દર્શન, પૂજા અને ધાર્મિક વિધિઓ બંધ રહેશે.
Published on: 18th February, 2026

ડભોડાનું શ્રી હનુમાનજી મંદિર રીનોવેશનને કારણે 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. મંદિરના આંતરિક ભાગની મરામત, રંગરોગાન અને વ્યવસ્થામાં સુધારા કરવામાં આવશે. ભક્તોની સલામતી માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 26 ફેબ્રુઆરીથી મંદિર ફરી ખુલશે. ટ્રસ્ટે સહકાર આપવા અપીલ કરી છે.