ગીરની શાન કેસર કેરી પર કમોસમી વરસાદનું સંકટ.
ગીરની શાન કેસર કેરી પર કમોસમી વરસાદનું સંકટ.
Published on: 24th March, 2026

કમોસમી વરસાદથી કેસર કેરીના પાકને નુકશાન થવાની સંભાવનાને કારણે બાગાયત વિભાગે ખેડૂતોને પાક બચાવવા માટે તકેદારી રાખવા જણાવ્યું. વાદળછાયા વાતાવરણને કારણે આંબામાં જીવાત અને રોગનો ખતરો વધે છે. ખેડૂતોને જરૂરી દવાઓનો છંટકાવ કરવા તેમજ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો, તાલાલાનો સંપર્ક કરવા જણાવાયું છે. કેરીની Quality જળવાય તે જરૂરી છે, કારણ કે તેની નિકાસ પર અસર થાય છે.