દહેગામના પશુપાલકોનું આંદોલન સમાપ્ત.
દહેગામના પશુપાલકોનું આંદોલન સમાપ્ત.
Published on: 24th March, 2026

દહેગામના પશુપાલકોનું આંદોલન સમાપ્ત, સહકાર મંત્રીની અધ્યક્ષતામાં બેઠક બાદ સમાધાન થયું. દૂધના ભાવને લઈ અસંતોષ હતો,જેથી પશુપાલકોએ દૂધ સપ્લાય બંધ કરી વિરોધ કર્યો હતો. પશુપાલકોને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરવાની ખાતરી અપાતા આંદોલન સમાપ્ત થયું. હવે દૂધ પુરવઠો ફરી NORMAL થવાની શક્યતા છે.