સુરતના જહાંગીરપુરાની જાનકી રેસીડેન્સીમાં મેન્ટેનન્સ મુદ્દે ડોક્ટરે યુવાન પર હથોડાથી હુમલો કર્યો, પોલીસ ફરિયાદ થઈ.
સુરતના જહાંગીરપુરાની જાનકી રેસીડેન્સીમાં મેન્ટેનન્સ મુદ્દે ડોક્ટરે યુવાન પર હથોડાથી હુમલો કર્યો, પોલીસ ફરિયાદ થઈ.
Published on: 24th March, 2026

સુરતના જહાંગીરપુરામાં જાનકી રેસીડેન્સીમાં મેન્ટેનન્સના વિવાદમાં ડોક્ટરે યુવાન પર હથોડાથી હુમલો કર્યો. સોસાયટીમાં મેન્ટેનન્સની ઉઘરાણી મુદ્દે બોલાચાલી થઈ, જેમાં ડોક્ટર સહિત ત્રણ લોકોએ યુવાનને 'તારા નાટક વધી ગયા છે' કહીને માર માર્યો. જહાંગીરપુરા police સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.