ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોનો રોષ, આવેદન: 15 દિવસમાં પાણી નહીંતર આંદોલનની ચીમકી.
ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોનો રોષ, આવેદન: 15 દિવસમાં પાણી નહીંતર આંદોલનની ચીમકી.
Published on: 06th March, 2026

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો અને આવેદન આપ્યું. ગાંડા બાવળોના કારણે છેવાડાના ખેતરોમાં પાણી પહોંચતું નથી, જેથી રવિ પાક બચાવવા કેનાલમાં પાણી છોડવાની માંગણી કરી. 15 દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતો ચિંતામાં મુકાયા.