ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહોની જોખમી લટારથી સુરક્ષા સામે સવાલ; પેટ્રોલિંગ વધારવા માંગણી.
ભાવનગર-સોમનાથ હાઇવે પર સિંહોની જોખમી લટારથી સુરક્ષા સામે સવાલ; પેટ્રોલિંગ વધારવા માંગણી.
Published on: 07th March, 2026

ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક સિંહોના ગીર પંથકમાં સિંહોની સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સિંહ લટાર મારતો હોવાનો VIRAL વિડીયો સામે આવતા વનવિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. અગાઉ પણ અકસ્માતો થયા હોવા છતાં હાઇવે આસપાસ ફેન્સિંગ કે અંડરપાસની સુવિધા નથી. લોકો પેટ્રોલિંગ વધારવા માગ કરી રહ્યા છે.