‘શ્રી હનુમંત ચરિત્ર યુવા કથા’: હનુમાનજીનું જીવન સંઘર્ષ સામે લડવાની પાઠશાળાનું ભુજમાં આયોજન.
‘શ્રી હનુમંત ચરિત્ર યુવા કથા’: હનુમાનજીનું જીવન સંઘર્ષ સામે લડવાની પાઠશાળાનું ભુજમાં આયોજન.
Published on: 07th March, 2026

ભુજમાં પ્રથમવાર ‘શ્રી હનુમંત ચરિત્ર યુવા કથા’નું આયોજન કરાયું. હરિપ્રકાશદાસજી સ્વામીએ કથાનું રસપાન કરાવ્યું. હનુમાનજીનું જીવન સંઘર્ષ સામે લડવાની પ્રેરણા આપે છે. યુવાનોમાં સાહસ, સંયમ અને સમર્પણના મૂલ્યો વિકસાવવાનો પ્રયાસ છે. 8 માર્ચે હનુમાન જન્મોત્સવ અને 10 માર્ચે ફળોત્સવ ઉજવાશે.