વ્યાજમાફી યોજના: મિલકતવેરા બિલમાં 15 દિવસનો નિયમ અમલી, જાણકારીના અભાવે કરદાતાઓ વંચિત.
વ્યાજમાફી યોજના: મિલકતવેરા બિલમાં 15 દિવસનો નિયમ અમલી, જાણકારીના અભાવે કરદાતાઓ વંચિત.
Published on: 19th April, 2026

રાજકોટ મનપા દ્વારા આવક વધારવા આકારણીમાં બાકી મિલકતો માટે વ્યાજમાફી યોજનામાં 15 દિવસની સમયમર્યાદાનો નિયમ લાગુ કરાયો છે. યોગ્ય જાણકારીના અભાવે કરદાતાઓ વંચિત રહી ગયા છે. જે મિલકતોની નોંધણી નથી, તેમને જ લાભ મળશે; જૂની એન્ટ્રીવાળાને વ્યાજ ભરવું પડશે. Carpet area આધારિત વેરા પદ્ધતિમાં ભૂલના કારણે હજારો મિલકતો મનપાના રેકોર્ડ પર ચડી શકી નહોતી. સ્ટાફની અછતને કારણે અસરકારક કામગીરી થતી નથી.