વાવ કોર્ટે ટડાવમાં માર મારવાના કેસમાં 3 આરોપીઓને 1 વર્ષની સજા કરી.
વાવ કોર્ટે ટડાવમાં માર મારવાના કેસમાં 3 આરોપીઓને 1 વર્ષની સજા કરી.
Published on: 19th April, 2026

ધરણીધરના ટડાવમાં રસ્તા બાબતે માર મારવાના કેસમાં વાવ કોર્ટે 3 આરોપીઓને 1 વર્ષની સજા અને 5000નું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. સીતાબેન પરમારને રસ્તો બંધ કરવા બાબતે ગગદાસ, દિનેશ અને અશોકે માર માર્યો હતો. માવસરી police stationમાં ફરિયાદ નોંધાઈ હતી. સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. વળતર ન ચૂકવે તો વધુ 6 મહિનાની સજા થશે.