સુરેન્દ્રનગરમાં બેભાન વૃદ્ધનું સારવારમાં મોત, પોલીસ શોધી રહી વાલી વારસ.
સુરેન્દ્રનગરમાં બેભાન વૃદ્ધનું સારવારમાં મોત, પોલીસ શોધી રહી વાલી વારસ.
Published on: 10th May, 2026

સુરેન્દ્રનગરમાં ગોકુલધામ સોસાયટીમાં મળેલા અજાણ્યા, આશરે 60 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું. ગાંધી હોસ્પિટલથી રાજકોટ રીફર કરાયા બાદ વૃદ્ધ મૃત્યુ પામ્યા. પોલીસે અમોત નોંધી મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે. મૃતકના હાથ પર 'ઓમ'નું ત્રોફણ મળ્યું.