સુરત: બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત અંગે પોલીસ તપાસ, આપઘાતનું કારણ શોધવા સવાલો ઉઠ્યા.
સુરત: બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત અંગે પોલીસ તપાસ, આપઘાતનું કારણ શોધવા સવાલો ઉઠ્યા.
Published on: 10th February, 2026

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાતથી ચર્ચા જાગી છે. તુષારભાઈએ આવું પગલું કેમ ભર્યું એ સવાલ છે. શું કોઈ માનસિક દબાણ હતું? પોલીસે તપાસ હાથ ધરી છે. રૂમમાંથી રિવોલ્વર મળી, ચેમ્બરમાં ગોળી હતી. પોલીસ મોત પાછળના કારણો શોધી રહી છે.