અમદાવાદ સરખેજમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત.
અમદાવાદ સરખેજમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત.
Published on: 18th March, 2026

અમદાવાદના સરખેજમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે જૂની અદાવતમાં હિંસક અથડામણ થઈ, જેમાં એકનું મોત થયું અને 3 ઈજાગ્રસ્ત થયા. DCP ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું કે પોલીસ CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓને પકડવા તપાસ કરી રહી છે, પરિવારે કડક સજાની માંગ કરી છે.