ડાંગના સીતાવનમાં મૂર્તિ ખંડિત
ડાંગના સીતાવનમાં મૂર્તિ ખંડિત
Published on: 31st August, 2026

ડાંગના ઐતિહાસિક સીતાવનમાં સીતામાતા, શ્રીરામ, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત થતાં આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ધારાસભ્ય વિજયભાઈ પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના વિરોધમાં, 20-25 ગામોના આદિવાસી અગ્રણીઓએ 31 ઓગસ્ટે કલેક્ટર અને SPને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લીધો છે. આ શાંતિપૂર્ણ અને ગેરરાજકીય રેલીમાં મૂર્તિઓના પુનઃસ્થાપન, સુરક્ષા અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરાશે.