તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત.
તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત.
Published on: 26th April, 2026

ભાવનગરના તળાજા તાલુકાના રાળગોન ગામે સમુહ લગ્નમાં સાઈડમાં બેઠેલા વૃદ્ધા પર કાર ચાલકે કાર ચડાવી દેતા અકસ્માત સર્જાયો, જેમાં વૃદ્ધાનું મોત નીપજ્યું. તળાજા police એ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ઉમરાળા તાલુકાના રસિકભાઈ પરમારે GJ-04-CG-3614 ના ચાલક વિરુદ્ધ તળાજા police સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.