ભાવનગરના વલ્લભીપુર હાઈવે રણમેદાન, જાનૈયાઓએ નાસ્તાની દુકાનમાં હોબાળો મચાવ્યો.
ભાવનગરના વલ્લભીપુર હાઈવે રણમેદાન, જાનૈયાઓએ નાસ્તાની દુકાનમાં હોબાળો મચાવ્યો.
Published on: 09th February, 2026

ભાવનગરના વલ્લભીપુર-અમદાવાદ હાઈવે પર જાનૈયાઓએ નાસ્તાની દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો. લાઠીથી અમદાવાદ જઈ રહેલી જાનના જાનૈયાઓ પાંજરાપોળ પાસે રોકાયા, બોલાચાલી થતા ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનમાં તોડફોડ કરી, હાઈવે પર ચક્કાજામ કર્યો. પોલીસે પરિસ્થિતિ થાળે પાડી, ટ્રાફિક ક્લિયર કરાવ્યો. જાનૈયાઓના તોફાની વર્તનથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, પોલીસ કાર્યવાહી ચાલુ.