અમદાવાદમાં ગોડસેનું નાટક રોકવા વિરોધ અને NSUI દ્વારા દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ.
અમદાવાદમાં ગોડસેનું નાટક રોકવા વિરોધ અને NSUI દ્વારા દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ.
Published on: 09th February, 2026

રાજકોટ, જામનગર બાદ અમદાવાદમાં ગોડસેનો વિરોધ: NSUI દ્વારા બોડકદેવ સર્કલ પાસે Gandhiજી અમર રહો, ગોડસે મુર્દાબાદ જેવા નારા લખાયા. પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં અને જાહેર દિવાલો પર NSUI કાર્યકરોએ ગોડસે વિરુદ્ધ નારા લખ્યા અને ફોટા પર કાળી સહી લગાવી નાટકનો વિરોધ કર્યો.