રામ મંદિર દાન કેસમાં મોટો ખુલાસો! SBI અને ટ્રસ્ટની મોટી બેદરકારી, ડ્રાઈવર કનેક્શન પણ ખુલ્યું
રામ મંદિર દાન કેસમાં મોટો ખુલાસો! SBI અને ટ્રસ્ટની મોટી બેદરકારી, ડ્રાઈવર કનેક્શન પણ ખુલ્યું
Published on: 26th June, 2026

રામ મંદિરના ચઢાવામાં થયેલી ઉચાપત કેસની SIT તપાસમાં દાનની ગણતરી માટે બનાવાયેલી SOPનું ઉલ્લંઘન અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી સામે આવી છે. આરોપી ટિન્નુ યાદવ પાસે સત્તાવાર મંજૂરી વિના દાનપેટીની ચાવીઓ હોવાનો પણ ખુલાસો થયો છે. કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.