ધ્રાંગધ્રામાં 4 શખ્સોએ અંધારામાં રાખી ખેડૂતની જમીન પડાવી લીધી.
ધ્રાંગધ્રામાં 4 શખ્સોએ અંધારામાં રાખી ખેડૂતની જમીન પડાવી લીધી.
Published on: 18th March, 2026

ધ્રાંગધ્રામાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સોએ ખેડૂતને અંધારામાં રાખીને છેતરપિંડી આચરી હતી. તેમણે ખેડૂતને છ લાખ રૂપિયા ઉછીના આપ્યા અને લખાણના બહાને પાવર ઓફ એટર્નીમાં સહી કરાવી જમીન પડાવી લીધી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.