નિઝામપુરાના દંપતી દ્વારા રોકાણના નામે છેતરપિંડી, વેપારીની ફરિયાદથી 14 લાખની નુકસાની.
નિઝામપુરાના દંપતી દ્વારા રોકાણના નામે છેતરપિંડી, વેપારીની ફરિયાદથી 14 લાખની નુકસાની.
Published on: 09th April, 2026

વડોદરામાં નિઝામપુરાના દંપતી, કેયૂર અને રિધ્ધિ શેઠ, સ્ટેશનરી અને મોબાઇલ એસેસરીઝના ધંધામાં રોકાણના નામે લોકો પાસેથી રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયા છે. ભૌમિક શાહ નામના વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું કે આ દંપતીએ જાન્યુઆરી-2026માં ધંધામાં રોકાણ કરવાનું કહીને તેમની પાસેથી તબક્કાવાર રૃપિયા લીધા હતા.