યુદ્ધની આગ: શેરો દાઝ્યા, રોકાણકારોને રૂ. 13 લાખ કરોડનું નુકસાન.
યુદ્ધની આગ: શેરો દાઝ્યા, રોકાણકારોને રૂ. 13 લાખ કરોડનું નુકસાન.
Published on: 20th March, 2026

ઈઝરાયેલ-ઈરાનના હુમલાથી વૈશ્વિક કટોકટીના એંધાણ, સેન્સેક્સ 2497 પોઈન્ટ અને નિફ્ટી 776 પોઈન્ટ તૂટ્યા. યુદ્ધની આગમાં વૈશ્વિક શેર બજારો લપેટાયા, ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલાયો. રોકાણકારોની સંપતિ રૂ. 13 લાખ કરોડ ખાખ થઈ ગઈ. World બજારમાં સોનામાં 260 dollar અને ચાંદીમાં 9 dollarનો ઘટાડો થયો.