રોહિત શર્મા નિવૃત્તિના વિચારમાં હતા?
રોહિત શર્મા નિવૃત્તિના વિચારમાં હતા?
Published on: 03rd September, 2026

રોહિત શર્માના ક્રિકેટ ભવિષ્ય અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. પસંદગીકારો તરફથી મળેલા એક મેસેજથી રોહિત ખૂબ નારાજ થઈ ગયો હતો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવા માટે સહમત થઈ ગયો હતો. જોકે, બાદમાં તેણે શાનદાર સદી ફટકારીને ટીકાકારોને જવાબ આપ્યો. BCCIના સંયુક્ત સચિવ દેવજીત સેકિયાએ સ્પષ્ટતા કરી કે લોર્ડ્સ ODI તેની છેલ્લી મેચ નહીં હોય. રોહિત ભારતીય ODI ટીમના નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી ટીમમાં છે, દેશનું પ્રતિનિધિત્વ કરશે.