BCCIમાંથી અજિત અગરકરની થશે હકાલપટ્ટી?
BCCIમાંથી અજિત અગરકરની થશે હકાલપટ્ટી?
Published on: 01st September, 2026

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરના કાર્યકાળ અંગે BCCI ટૂંક સમયમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. તેમનો વર્તમાન કાર્યકાળ સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ રોહિત શર્માને વન-ડે ફોર્મેટથી દૂર રાખવાના મુદ્દે BCCI અને સિલેક્શન કમિટી વચ્ચે મતભેદ જોવા મળ્યા હતા. આના કારણે અગરકરના પદ પર સવાલો ઊભા થયા છે. જોકે, 2027ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં સ્થિરતા જાળવવા BCCI તેમને એક્સ્ટેન્શન આપી શકે છે. અગરકરના કાર્યકાળમાં T20 અને ODIમાં ટીમમાં પેઢીગત ફેરબદલ થયો છે.