નારણપુરામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ.
નારણપુરામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ.
Published on: 02nd April, 2026

કર્ણાવતી મહાનગરના ભાગવત વિભાગ હેઠળ, નારણપુરા જિલ્લામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવનું આયોજન VHPની આચાર પદ્ધતિથી કરાયું. ભાવનાબેને કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતાને રામચંદ્રના જીવન સાથે જોડી વર્ણવ્યા. હેતલબેન સહિત અન્ય માતૃશક્તિ ઉપસ્થિત રહી. રંજનબેને સંકલન કર્યું. થાળ આરતી અને જયઘોષથી કાર્યક્રમ સમાપ્ત થયો.