
સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા: અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ગોલ્ફકાર્ટની સુવિધા શરૂ.
Published on: 28th July, 2025
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીકો માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગોલ્ફકાર્ટની સુવિધા શરૂ કરાઈ છે. કલેકટર એન.વી. ઉપાધ્યાય દ્વારા આ ગોલ્ફકાર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગોલ્ફકાર્ટ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી થશે, જેમાં ડ્રાઈવરની સુવિધા ઈન્ડિયન રેયોન દ્વારા પૂરી પાડવામાં આવી છે.
સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા: અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ગોલ્ફકાર્ટની સુવિધા શરૂ.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીકો માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગોલ્ફકાર્ટની સુવિધા શરૂ કરાઈ છે. કલેકટર એન.વી. ઉપાધ્યાય દ્વારા આ ગોલ્ફકાર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગોલ્ફકાર્ટ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી થશે, જેમાં ડ્રાઈવરની સુવિધા ઈન્ડિયન રેયોન દ્વારા પૂરી પાડવામાં આવી છે.
Published on: July 28, 2025
Published on: 28th July, 2025