સાળંગપુર: શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો શણગાર.
સાળંગપુર: શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો શણગાર.
Published on: 07th March, 2026

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 07-03-2026ના રોજ દિવ્ય શણગાર કરાયો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી ઓર્કિડ અને સેવંતીના ફૂલોથી સિંહાસન શણગારાયું. પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી થઈ. મારુતિયજ્ઞનું આયોજન કરાયું, હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો. વાતાવરણ ભક્તિમય બન્યું.