ભુજ હોસ્પિટલમાં સેમિનાર: ઇમરજન્સીમાં સમય જ મોટું શસ્ત્ર છે, દર્દીઓની અસરકારક સારવાર પર ભાર મૂકવામાં આવ્યો.
ભુજ હોસ્પિટલમાં સેમિનાર: ઇમરજન્સીમાં સમય જ મોટું શસ્ત્ર છે, દર્દીઓની અસરકારક સારવાર પર ભાર મૂકવામાં આવ્યો.
Published on: 10th March, 2026

ભુજની જનરલ હોસ્પિટલમાં યોજાયેલ સેમિનારમાં યુનાઈટેડ કિંગડમ સહિત ભારતના નિષ્ણાતોએ હૃદય, અકસ્માત જેવી EMERGENCYમાં સમયને મહત્વ આપવા જણાવ્યું. ડો. વેંકટ કોટમરાજુએ સ્ટ્રોક ઉપર સમજ આપી. ડો. બાલાજી પિલ્લાઈએ સ્વાગત કર્યું. ડો. આસિમા શર્મા, ડો. સરબરી સ્વાઈકા સહિત અન્ય ડોક્ટરોએ માર્ગદર્શન આપ્યું. અદાણી હેલ્થ કેરના હેડ ડૉ.પંકજ દોશીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો.