પાટડીના હોમગાર્ડ જવાનના અવસાન બાદ તેમના પરિવારને Homeguards કલ્યાણનિધિ ફંડમાંથી ₹1.55 લાખની સહાય અપાઈ.
પાટડીના હોમગાર્ડ જવાનના અવસાન બાદ તેમના પરિવારને Homeguards કલ્યાણનિધિ ફંડમાંથી ₹1.55 લાખની સહાય અપાઈ.
Published on: 10th March, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી Homeguard યુનિટના સ્વર્ગસ્થ જવાન દિનેશકુમાર પરમારના વારસદારને Homeguards કલ્યાણનિધિ ફંડમાંથી ₹1,55,000 ની સહાય અપાઈ. તેઓ 2008થી ફરજ બજાવતા હતા. જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ પંડ્યાએ આ સહાય માટે જરૂરી કાર્યવાહી કરી હતી.