ગેસ પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારના પ્રયાસો, ઉદ્યોગોમાં ગેસ પર કાપ, દરેક ઘરમાં ચૂલો સળગે એ પ્રાયોરિટી.
ગેસ પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારના પ્રયાસો, ઉદ્યોગોમાં ગેસ પર કાપ, દરેક ઘરમાં ચૂલો સળગે એ પ્રાયોરિટી.
Published on: 10th March, 2026

રાજ્યમાં રાંધણ ગેસ પુરવઠાને લઈ ઊર્જા મંત્રીની સ્પષ્ટતા: સામાન્ય નાગરિકોને ગેસ પુરવઠામાં તકલીફ ન પડે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઉદ્યોગોમાં વપરાતા ગેસ પર 50% સુધીનો કાપ મુકાયો હોવા છતાં, ઘરગથ્થુ ગેસ પુરવઠા પર અસર ન પડે તે પ્રાથમિકતા છે. કોમર્શિયલ ગેસ પર કાપ મૂકાયો નથી.