નર્મદાના ગોબરના ગણેશની ગ્લોબલ માંગ
નર્મદાના ગોબરના ગણેશની ગ્લોબલ માંગ
Published on: 10th September, 2026

ગણેશ મહોત્સવ નજીક આવતા, પર્યાવરણને અનુકૂળ (Eco Friendly) ગણેશ મૂર્તિઓની માંગ વધી રહી છે. નર્મદાના પ્રતાપપરા ગામમાં, દેશી ગાયના છાણમાંથી મહિલાઓ દ્વારા બનાવેલી ગણેશ મૂર્તિઓની હવે વિદેશમાં પણ ડિમાન્ડ છે. પર્યાવરણ પ્રેમી રાજેશ વસાવા 10,000થી વધુ મૂર્તિઓ બનાવી પર્યાવરણ જાગૃતિ ફેલાવી રહ્યા છે અને મહિલાઓને રોજગારી પણ પૂરી પાડે છે. આ મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરી શકાય છે અને તેમાંથી ઓર્ગેનિક ખાતર બને છે. આ વર્ષે અમેરિકાથી 1350 મૂર્તિઓનો ઓર્ડર મળ્યો હતો.